Gujarati News

Gujarati News

News of Sunday, 10th June 2018

વિશ્વના તમામ દેશોની કંપનીઓ શ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને નોકરીમાં રાખે છે. : યુરોપિયન સંઘમાંથી છૂટા પડેલા બ્રિટનએ પણ આ બાબતને અનુસરવું જોઇએ : NRI ઉદ્યોગપતિ શ્રી લોર્ડ સ્વરાજ પૌલ

લંડન : ભારત સહિત વિશ્વના તમામ દેશોની કંપનીઓ શ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને નોકરીમાં રાખે છે. આ બાબતને યુરોપિયન સંઘમાંથી છૂટા પડેલા બ્રિટનએ પણ અનુસરવું જોઇએ તેવું NRI ઉદ્યોગપતિ શ્રી લોર્ડ સ્વરાજએ જણાવ્યું છે.

તેમણે ઉમેર્યુ હતું કે વિશ્વ સ્તરીય કંપનીઓ સામે હરિફાઇમાં ટકવા માટે આ બાબત જરૂરી છે.

(12:41 pm IST)