Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

શ્રી સુરેશભાઇ જાનીની રાજકોટ ખાતે તા. ૧૨ શનિવારે શ્વસુરપક્ષની સાદડી

રાજકોટઃ અમેરિકા સ્થિત સુરેશભાઇ જાનીનું તા.૩ના રોજ દુઃખદ અવસાન થતા તેમના શ્વસુરપક્ષ નલીનીબેન ઉપાધ્યાય, જયશ્રીબેન (ખમા), સ્વ. નરેન્દ્રભાઇ પારેખ, ડો. અજીતભાઇ ઉપાધ્યાય (યુ.એસ.એ.), ડો. પંકજબેન જગદીશભાઇ દવે (જુનાગઢ) તથા ડો. નિલકંઠભાઇ ઉપાધ્યાય (યુ.એસ.એ.) તરફથી તા.૧૨ને શનિવારના રોજ સાંજે પ થી ૬, અંબિકા પાર્ક (ગ્રાઉન્ડ), રૈયા રોડ, રાજકોટ ખાતે સાદડી રાખવામાં આવેલ છે.

(12:00 am IST)