Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

યુ,એસ,ના વુડબ્રિજ ટાઉનશીપ કાઉન્સિલમેન શ્રી વીરુ પટેલના પૂજ્ય માતુશ્રી શાંતાબેન નાનુભાઈ પટેલનું દુઃખદ અવસાન : 91 વર્ષની વયે 2 નવે,2019ના રોજ અંતિમ શ્વાસ લીધા : સદગતના અંતિમ દર્શન તથા સ્મશાનયાત્રા 9 નવે, શનિવારે : પ્રાર્થનાસભા-બેસણું 10 નવે,રવિવારના રોજ

 

(દિપ્તીબેન જાની દ્વારા)   ન્યુજર્સી :સખેદ જણાવાવનું કૈં યુ,એસ,ના વુડબ્રિજ ટાઉનશીપ કાઉન્સિલમેન શ્રી વીરુ પટેલના પૂજ્ય માતુશ્રી શ્રીમતી શાંતાબેન નાનુભાઈ પટેલનું 2 નવે,2019 શનિવારના રોજ 91 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે,

  સગદતના અંતિમ દર્શન 9 નવે,2019 શનિવારના રોજ એશિયન ઇન્ડિયન ફ્યુનરલ સર્વિસીઝ , હિન્દૂ ફ્યુનરલ હોમ,સ્પેઝી ફ્યુનરલ હાઉસ ,15 ચેરિલેન પાર્લીન,ન્યુજર્સી મુકામે સવારે 11થી બપોરે 1વાગ્યા દરમિયાયન થઇ શકશે

સદ્દગતની સ્મશાનયાત્રા 9 નવે,2019 શનિવારે બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન હોલીક્રોસ સેમેટરી એન્ડ મોનસોલીઅમ ,840 , ક્રેનબરી સાઉથ રીવર  રોડ,જેમ્સબર્ગ ,ન્યુજર્સી ( 732-561-2591)ખાતે યોજાશે

   પ્રાર્થનાસભા -બેસણું 10 નવે,2019રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા દરમિયાન રોયલ ગ્રાન્ડ મેનોર,( અગાઉનું ઈલોરા ) બોલરૂમ ,2863,વુડબ્રિજ એવન્યુ,એડિશન ન્યુજર્સી ખાતે રાખેલ છે

   વિશેષ માહિતી માટે શ્રી દિપક ઠાકર ( 732 ) 841-2966,શ્રી તેજલ પટેલ ( 732 ) 476-4430 ,શ્રી મુકેશ કાશીવાલા ( 908 ) 208-5455 અથવા શ્રી વીરુ પટેલનો કોન્ટેક નં ,( 908 ) 705-0122 દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે

(11:03 pm IST)