Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

પાકિસ્તાનમાં કોરોના વાયરસે પેનશરોના પરિવારની પોલ ખુલ્લી કરી દીધી : આર્મીમાંથી નિવૃત થયેલા સૈનિકોને ઘેરબેઠા પેનશન પહોંચાડવા જતા 4 લાખ જેટલા સૈનિકો હયાત ન હોવાનું જણાયું

ઇસ્લામાબાદ : કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે નિવૃત જવાનોને ઘેરબેઠા પેનશન પહોંચાડવાની પાકિસ્તાનના પોસ્ટ ડિપાર્ટમેન્ટની સેવાએ અનેક પરિવારોની પોલ ખુલ્લી કરી દીધી હતી. જે મુજબ અંદાજે 4 લાખ જેટલા નિવૃત સૈનિકો મૃત્યુ પામ્યા હોવા છતાં તેમનો પરિવાર પેનશન લીધે રાખતો હતો.તેવું બહાર આવ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:49 pm IST)