Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

પાકિસ્તાનના પખ્તુનખામાં આવેલા હિન્દૂ તથા શીખ મંદિરો ખુલ્લા મુકાયા : સોશિઅલ ડીસ્ટન્સના પાલન સાથે શ્રદ્ધાળુઓને પૂજાપાઠ કરવાની સરકારની મંજુરી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પખ્તુનખામાં આવેલા હિન્દૂ તથા શીખ મંદિરોમાં જઈ શકવાની તથા પૂજાપાઠ કરવાની સરકારે મંજૂરી આપી છે.અલબત્ત આ માટે સોશિઅલ ડિસ્ટન્સ સહિતના નક્કી કરેલા નિયમોનું પાલન કરવાનું ફરજીયાત રહેશે
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઈદની ઉજવણી માટે પણ લોકમત પાસે નમતું મૂકી ઇમરાન સરકારે મસ્જિદોમાં નમાજ પઢવાની અનુમતિ આપી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:58 pm IST)