Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્વારા ડેરા સાહેબના પ્રાંગણમાં ખોદકામ વખતે 500 વર્ષ જૂનો કૂવો મળી આવ્યો : આ કૂવો ગુરુ નાનકદેવના વખતનો હોવાનું અનુમાન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોર ઉપર ખોદકામ વખતે 500 ફૂટ જૂનો કૂવો મળી આવ્યો છે.લાહોરથી 125 કી.મી.દૂર  કોરિડોર ખાતે આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા ડેરા સાહેબ ના પ્રાંગણમાં ખોદકામ વખતે મળી આવેલો આ કૂવો શીખ ધર્મના સ્થાપક  ગુરુ નાનકદેવના વખતનો હોવાનું અનુમાન છે. લાલ ઈંટથી બનાવાયેલો આ કૂવો 20 ફૂટ ઊંડો છે.જેનું પાણી ખુબ મીઠું છે.તેની મરામત બાદ દર્શનાર્થીઓ માટે તે ખુલ્લો મુકાશે

(12:58 pm IST)