Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ભારત ખાતેની પાકિસ્તાન દૂતાવાસ કચરીમાંથી 23 ભારતીયોના પાસપોર્ટ ગૂમ : સાવચેત રહેવા લાગતા વળગતાઓને અપાયેલી સૂચના : આ પાસપોર્ટ ધારકોને નવા પાસપોર્ટ તથા વિઝા આપવા પાકિસ્તાન દૂતાવાસની કાર્યવાહી શરૂ : લોકસભામાં માહિતી આપતા વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજ

ન્યુદિલ્હી : લોકસભામાં લેખિત પ્રશ્નનો જવાબ આપતા વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજએ જણાવ્યું હતું કે ભારત ખાતેની પાકિસ્તાન દૂતાવાસ કચરીમાંથી 23 ભારતીયોના પાસપોર્ટ ગૂમ થયા છે.તેથી સાવચેત રહેવા લાગતા વળગતાઓને સૂચના આપવામાં આવી છે.તેમજ જેમના પાસપોર્ટ ગૂમ થયા છે તેઓને નવા પાસપોર્ટ તથા વિઝા આપવાની પાકિસ્તાની દૂતાવાસ કચેરી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

(7:55 pm IST)