Gujarati News

Gujarati News

News of Monday, 27th November 2017

યુ.એસ.માં ન્‍યુયોર્ક સ્‍થિત સુમિત્રાબેન હરિヘંદ્ર મિસ્‍ત્રીની ચિરવિદાયઃ ૨૪ નવેં.ના રોજ સ્‍મશાનયાત્રા તથા ૨૫ નવેં.ના રોજ સદગતના આત્‍માની શાંતિ માટે ભજન સંધ્‍યાનું આયોજન કરાયું

ન્‍યુયોર્કઃ યુ.એસ.સ્‍થિત સુમિત્રાબેન હરિંદ્ર મિસ્‍ત્રીનું ૨૦ નવેં. ૨૦૧૭ના રોજ હોસ્‍પિટલમાં અવસાન થયું છે.

સદગતની સ્‍મશાનયાત્રા ૨૪ નવેં. ૨૦૧૭ના રોજ ન્‍યુયોર્ક મુકામે યોજાઇ હતી. તથા  ૨૫ નવેં. ૨૦૧૫ના રોજ સદગતના આત્‍માની શાંતિ માટે ગુજરાતી સમાજ ઓફ ન્‍યુયોર્કના શ્રીમતિ મણીબેન વી.મિસ્‍ત્રી ઓડીટોરીયમમાં ભજન સંધ્‍યાનું આયોજન કરાયું હતું.

વિશેષ માહિતી માટે શ્રી જગદીશ પટેલ ૫૧૬-૬૦૭-૫૨૫૨, શ્રી મિનેષ પટેલ ૭૩૨-૪૮૫-૩૦૦૧, શ્રી ગણપત મિસ્‍ત્રી ૭૧૮-૩૪૩-૫૨૧૨, અથવા શ્રી દીપક દવે ૨૧૨-૯૮૯-૮૩૮૩નો સંપર્ક સાધવા ભારતીય વિદ્યા ભવન યુ.એસ.એ.ની યાદીમાં જણાવાયું છે.

 

(9:29 pm IST)