મુખ્ય સમાચાર
News of Saturday, 31st October 2020

કરતાર પુર કોરિડોર ખોલવાનો નિર્ણય કોવિડ-૧૯ પ્રોટોકલ અનુસાર લેવામાં આવશે : એમઇએ

ગુરૂનાનક જયંતિ પહેલા વિદેશ મંત્રાલય (એમઇએ) ના પ્રવકતા અનુરાગ શ્રી વાસ્‍તવએ કહ્યું છે કે કરતાપુર કોરિડોરને બીજી વખત ખોલવાનો નિર્ણય કોવિડ-૧૯ પ્રોટોકલ અનુસાર લેવામાં આવશે. અમે સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છીએ કોવિડ-૧૯ને કારણે ભારતએ માર્ચમાં કોરિડોર બંધ કરી દીધો હતો. પાકિસ્‍તાનએ ર ઓકટોબરના કોરિડોર ફરી ખોલવાની ઘોષણા કરી હતી.

(12:00 am IST)