મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

અયોધ્યા કેસની સુનાવણી કરવી સૌભાગ્ય,જીવનના સૌથી મોટા અવસરોમાનો એકઃ ભાવી સીજેઆઇ

દેશના ભાવિ મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ એસ.એ.બોબડેએ અયોધ્યા જમીન વિવાદ કેસની સુનાવણીને લઇ કહ્યું છે. આ કેસની સુનાવણી કરવી મારા માટે સૌભાગ્યની વાત છે.

આ જીવનનો સૌથી મોટા અવસરોમાંનો એક છે જસ્ટીશ બોબડેએ આ પણ કહ્યું કે અયોધ્યાનો ફેંસલો એમના માટે અને બધા માટે મહત્વપૂર્ણ છે.

(10:42 pm IST)