મુખ્ય સમાચાર
News of Thursday, 31st October 2019

દાદી ઇંદિરાએ મને અને રાહુલને પહેલા શ્લોક ''ઓમ અસતો મા સદ્મય'' સિખાવ્યો હતો : પ્રિયંકાની ભાવવાહી ટીપ્પણી

નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીની પૂણ્યતિથિ પર એમની પોતી  અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઓમ અસતો મા સદ્મય, તમસો મા જયોતિર્ગમય,  મૃત્યોમાં અમૃત ગમય શ્લોક ટ્વિટ કર્યો છે.

પ્રિયંકાએ લખ્યુ આ તે પહેલો શ્લોક છે જેને અમારી દાદીએ મારાભાઇ (રાહુલ ગાંધી) અને મને સીખળ્યો આજે આની છેલ્લી પંકિત દિલમાં ગૂંજી રહી છે.

(9:16 pm IST)