News of Thursday, 31st October 2019
દાદી ઇંદિરાએ મને અને રાહુલને પહેલા શ્લોક ''ઓમ અસતો મા સદ્મય'' સિખાવ્યો હતો : પ્રિયંકાની ભાવવાહી ટીપ્પણી
નવી દિલ્હી : પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીની પૂણ્યતિથિ પર એમની પોતી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઓમ અસતો મા સદ્મય, તમસો મા જયોતિર્ગમય, મૃત્યોમાં અમૃત ગમય શ્લોક ટ્વિટ કર્યો છે.
પ્રિયંકાએ લખ્યુ આ તે પહેલો શ્લોક છે જેને અમારી દાદીએ મારાભાઇ (રાહુલ ગાંધી) અને મને સીખળ્યો આજે આની છેલ્લી પંકિત દિલમાં ગૂંજી રહી છે.
(9:16 pm IST)