News of Thursday, 31st October 2019
છઠ પર રજા લેવા માટે બિહાર માં પોલિસ્રકર્મિયોએ ખાવી પડશે છઠી મૈયાની કસમ
બિહારના સમસ્તિપુરમાં પોલિસ કર્મિયોને છઠ પર રજા લેવા માટે શપથ પત્રમાં છઠિમૈયાનિ કસમ ખાવા માટે કહેવામા આવ્યું છે...
આવેદનકર્તા પત્રમાં લખ્યું છે કે ટેન કેટલા વર્ષ થી છઠ કરી રહ્યો છે. અને જો તે જુઠ બોલીને રજા લઈ રહ્યો છે તો એમના બાળકો અને પુરા પરિવાર પર વિપત્તિ આવશે
(12:00 am IST)