News of Friday, 31st August 2018
બિહારમાં શત્રુઘ્નસિન્હાનું પત્તુ કપાશે :ભાજપ અને જેડીયુ વચ્ચે સીટની વહેંચણીની સમજૂતી
પટના સાહિબ સીટ પરથી ચૂંટાયેલા શત્રુઘ્નસિંહા હંમેશા પાર્ટી સામે અવાઝ ઉઠાવતા રહે છે
નવી દિલ્હી :બિહારના ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાની આગામી લોકસભાની ચૂંટણીમાં ટિકિટ કપાઈ શકે છે પોતાની પાર્ટી વિરુદ્ધ નિવેદનબાજીમાં આગળ પહેતા ભાજપના સાંસદ શત્રૃઘ્ન સિન્હાનું આગામી લોકસભાની ચૂંટણીમાં પત્તુ કપાઇ શકે છે
. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ પટના સાહિબ સીટ પરથી શત્રૃઘ્ન સિન્હાને ફરીવાર પાર્ટી ટિકિટ આપશે નહીં ,જોકે લોકસભામાં હાજર રહીને એનડીએના ઉમેદવારને વોટ અાપ્યો હતો
(12:00 am IST)