News of Thursday, 31st May 2018
૬૦ હજાર લોકો સાથે દહેરાદૂનમાં યોગ દિવસ મનાવશે નરેન્દ્રભાઇ
નવી દિલ્હી તા. ૩૧ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનમ રહેશે,પીએમ મોદી અહીં ૬૦ હજાર લોકો સાથે યોગ કરશે અત્રે ઉલેલ્ખનીય છે કે વડાપ્રધાન મોદીની પહેલ પર જ સયુંકત રાષ્ટ્ર દ્વારા ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા એલાન કરાયું છે આ ચોથો યોગ દિવસ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અલગ અલગ શહેરોમાં જઈને યોગ દિવસ મનાવ્યો છે.
(4:28 pm IST)