News of Thursday, 31st May 2018
૧૮ વર્ષમાં ૧૪ બદલી થતાં કર્મચારીએ ઇચ્છામૃત્યુ માગ્યું
કલકતા તા.૩૧: કલકત્તામાં અરુણાભ બંદોપાધ્યાય નામના ૪૨ વર્ષના સરકારી અધિકારીનું કહેવુ છેકેતે ખોટા કામનો વિરોધ કરતો હોવાથી તેની વારંવાર ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ૧૮ વર્ષમાં ૧૪ વાર બદલી થઇ હોવાથી તે એટલો કંટાળ્યો છે કે હવે તેને ઇચ્છામૃત્યુ જોઇએ છે.
(11:35 am IST)