News of Friday, 30th November 2018
ભગતસિંહને આતંકી ગણાવતા પ્રોફેસર નોકરીમાંથી બરતરફઃ માફી માગી
સ્વતંત્રતા સેનાની ભગતસિંહને આતંકી ગણાવતો વિડીયો સોશ્યલ મીડીયા પર વાયરલ થયા બાદ જમ્મુ વિશ્વવિદ્યાલયમા રાજનીતિ શાસ્ત્ર વિભાગના પ્રમુખ પ્રેાફેસર મોહમ્મદ તાજુદીનને નોકરીમાથી બરતરફ કરવામા આવ્યા હતા. તાજુદીનએ કહ્યુ હુ મારી ટીપ્પણી માટે માફી માગુ છુ. પરંતુ અહિસામા ભરોસો રાખવાવાળા લોકો એમને આતંકી જ માનતા હતા.
(11:35 pm IST)