મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

બિહારમાં નિતીષકુમારના શાસન લોકોને નોકરી અપાઇ

બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારે ગુરૂવારે જાહેર કરેલ કે તેમના ૧પ વર્ષના શાસન દરમિયાન કુલ ૬ લાખ લોકોને નોકરી આપી છે. જયારે ૧૯૯૦ થી ર૦૦પ વચ્ચે ફકત ૯પ હજાર લોકોને જ નોકરી મળી હતી. વધુમાં નીતિશકુમારે ચૂંટણી પ્રસાદ દરમિયાન કહેલ કે અમોએ દરેક ઘરને વિજળી આપી છે જો ફરી વાર અમો સતા ઉપર આવીશું તો દરેક ગામમાં સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવવાનું વચન આપ્યું છે.

(11:21 pm IST)