મુખ્ય સમાચાર
News of Wednesday, 30th September 2020

કોવિડ-૧૯ના પ્રસારને રોકવા માટે માસ્કવાળા દશેરા-છઠ-દીવાળી તહેવાર મનાવવા પડશેઃ સરકાર

નીતિ આયોગના સદસ્ય (સ્વાસ્થ્ય) ડકટર વી. કે. પોલએ કહ્યું છે કે આવનાર મહિનાઓમાં કોવિડ-૧૯ના પ્રસારન રોકવા માટે લોકોને સુનિશ્ચિત કરવા પડશેકે માસ્કવાળા દશેરા, માસ્કવાળી છઠ, માસ્કવાળી દીવાળી મનાવવી પડશે જયારે આઇસીએમઆરના મહાનિર્દેશકએ કહ્યું કે આગામી તહેવારો અને ઠંડીને નજરમાં રાખી રાજયોએ રણનીતિ બનાવવી જરૂરી છે.

(11:49 pm IST)