News of Monday, 30th September 2019
ચોમાસાની વિદાય હજુ લંબાશે ? રાજસ્થાનથી ૭ ઓકટોબર અને મુંબઇથી ૧૫ ઓકટોબર આસપાસ વિદાય લ્યે તેવી સંભાવના?
રાજસ્થાનમાંથી નેઋત્યનું ચોમાસુ મોડુ વિદાય લે તેવી શકયતા છે. અને તેની વિદાયની શરૂઆત લગભગ ૭-૮ ઓકટોબરથી થઇ શકે તેમ હોવાનું વેગરીઝ ઓફ ધ વેધર નોંધે છે.
ઉતર ભારતમાંથી ચોમાસાની વિદાય ૮ ઓકટોબરે શરૂ થશે. ત્યારપછી મધ્ય ભારતમાંથી અને મુંબઇમાંથી ૧૫ ઓકટોબરે ચોમાસુ વિદાય થવાની શકયતા છે. વેગારીઝ ઓફ ધ વેધરના એક ટવીટ્માં દર્શાવાયું હતુ.
(11:46 am IST)