News of Sunday, 29th November 2020
ઇડી એ કથિત ભ્રષ્ટાચાર મામલામાં પૂર્વ આઈ એ એસ અફસરની રૂપિયા ૨૭ કરોડની સંપત્તિનું જોડાણ
પ્રવર્તન નિદેશાલય (ઇડી) એ બતાવ્યું છે કે એમણે છત્તીસગઢના પૂર્વ આઈએએસ અધિકારી બાબુલાલ અગ્રવાલની રૂપિયા ૨૭.૮૬ કરોડની કિંમતની સંપતિયોનું જોડાણ છે ઇડી કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ ના મામલામાં અગ્રવાલ અને એના પરિવારના સદસ્યોની તપાસ કરી રહી છે ૧૯૮૮ બેચના અધિકારી અગ્રવાલ ની ૯ નવેમ્બર ના રાયપુરથી ધરપકડ કરવામાં આવી હતી
(12:00 am IST)