ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૨૯
ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
મદદ કરવી
‘‘તમે જેટલા થઇ શકો તેટલા ખુશ થાવ બીજા વિશે નહી વિચારો જો તમે ખૂશ હશો તો તમારી ખૂશી બીજાને મદદ કરશે તમે મદદ ના કરી શકો પરંતુ તમારી ખૂશી કરી શકે''
તમે મદદ ના કરી શકો-તમે વિનાશ કરશો પરંતુ તમારી ખૂશી કરી શકે ખુશીનો કામ કરવાનો એક પોતાનો જ રસ્તો છે પરોક્ષ સુક્ષમ અનેસ્ત્રેણ જયારે તમે કામ કરો છો ત્યારે તમારી ઉર્જા આક્રમક બની જાય છે અને જો તમે બીજા લોકોની મદદ કરવાની કોશીષ કરશો તો તેઓ પ્રતિકાર કરશે તેઓ અજાણતા જ પ્રતિકાર કરશે કારણ કે એવું લાગશે કે કોઇનો હાથ ઉપર છે અને કોઇને બોજા દ્વારા મુકતી જોઇતી નથી.
તેના વિશે ચીંતા નહી કરો તે તેઓની સમસ્યા છે તમે એવુ કઇ નથી કર્યુ કે જેથી બીજાને સમસ્યા થાય તે ઘણા લોકો દ્વારા મેળવ્યો છે તેથી તેઓએ તે છોડવો જ પડશે ફકત ખૂશ રહો અને તમારી ખૂશી બીજાને હીમત આપશે તમારી ખૂશી તેઓને એક પ્રેરણા એક ઉતેજના અને એક પડકાર આપશે તમારી ખૂશી તેઓને એક વિચાર આપશે કે હા કહેવાથી શું થઇ શકે છે.
સંકલન-
સ્વામી સત્યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧