મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

" સર્વમંગલ સેવાયજ્ઞ " : SGVP ગુરુકુળ રીબડા તથા રાજકોટના ઉપક્રમે અધિક માસ નિમિત્તે કરાયેલું આયોજન : 18 સપ્ટે.થી શરૂ થયેલો સેવાયજ્ઞ 16 ઓક્ટો.સુધી ચાલશે : પક્ષીઓને ચણ ,માછલીઓને લોટ ,કીડીઓ માટે કીડિયારું ,કુતરાઓને રોટલી ,રઝળતી ગાયોને લાપસી ,સહીત વિવિધ સેવાઓ કરાશે : સેવાભાવી સજ્જનો યજમાન તરીકે જોડાઈ શકશે

કેનેડા : પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી  ,તથા સદગુરૂ પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ  SGVP ગુરુકુળ રીબડા તથા રાજકોટના ઉપક્રમે અધિક માસ નિમિત્તે સર્વમંગલ સેવાયજ્ઞનું  આયોજન  કરાયું  છે.18 સપ્ટે.થી શરૂ થયેલો સેવાયજ્ઞ 16 ઓક્ટો.સુધી ચાલશે .જે અંતર્ગત પક્ષીઓને ચણ ,માછલીઓને લોટ ,કીડીઓ માટે કીડિયારું  ,કુતરાઓને રોટલી ,રઝળતી ગાયોને લાપસી ,સહીત વિવિધ સેવાઓ કરાશે
આ સેવાયજ્ઞમાં મુખ્ય યજમા

(1:44 pm IST)