News of Wednesday, 29th August 2018
જમ્મુ કાશ્મીરમાં શોપિયામાં થયેલા આતંકી હુમલામાં ૪ પોલીસ જવાન શહીદ
જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યાં અનુસાર આતંકીઓ દ્વારા શોપિયામાં પોલીસ જવાનો પર થયેલા હુમલામાં ૪ જવાન શહીદ થયા છે.
શહીદ થયેલા જવાનોનમાં ઇશફાક, જાવેદ, ઇકબાલ અને સાહીલનો સમાવેશ થાય છે. આ પહેલા સરક્ષાબલોએ અનંતનાગમાં હીજબુલ મુજાહીદીન ના બે આતંકીઓને મારી નાખેલા.
(11:25 pm IST)