મુખ્ય સમાચાર
News of Thursday, 29th July 2021

વિશ્વએ એક સદીમાં વાઘની લગભગ ૯૦% વસ્તી ગુમાવી દીધી છે: પરિમલ નથવાણી

"વિશ્વએ એક સદીમાં વાઘની લગભગ ૯૦% વસ્તી ગુમાવી દીધી છે અને આજે પૃથ્વી ઉપર ફક્ત ૩૯૦૦ વાઘ બચ્યા છે. વાસ્તવમાં તેમનું અસ્તિત્વ આપણા હાથમાં છે.. આજે આંતરરાષ્ટ્રીય "ટાઇગર ડે" પર ચાલો આપણે આ જાજરમાન જાતિના સંરક્ષણ માટે, જતન માટે બધુ કરી છૂટવા સોગંદ લઈએ: રાજ્ય સભાના સાંસદ અને રિલાયન્સ પરિવારના પરિમલભાઈ નથવાણીએ કરેલું ટ્વિટ..

(8:07 pm IST)