મુખ્ય સમાચાર
News of Wednesday, 29th June 2022

ઉદ્ધવ ઠાકરે ફેસબુક પર લાઈવ કરશે મોટી જાહેરાત કરે તેવી શકયતા :ભારે ઉત્સુકતા :દેશભરની મીટ

તેઓ મહારાષ્ટ્રના રાજકીય સંકટ વિશે વાત કરી શકે. સાથે જ તેઓ રાજીનામું પણ આપી શકે

મુંબઈ :  સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ સરકારને મોટો ફટકો પડ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે રાત્રે અંદાજે 9.30 કલાકે ફેસબુક પર લાઈવ આવશે. ફેસબુક લાઈવ દ્વારા તેઓ મહારાષ્ટ્રના રાજકીય સંકટ વિશે વાત કરી શકે છે. સાથે જ તેઓ રાજીનામું પણ આપી શકે છે.

(9:32 pm IST)