News of Saturday, 29th June 2019
સુષ્મા સ્વરાજએ સરકારી આવાસ ખાલી કર્યુઃ સોશ્યલ મીડિયા પર થઇ પ્રશંસા
પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજએ શનિવારના ટવિટ કર્યુ કે મે ૮ સફદરજંગ લાઇનનો મારો સરકારી બંગલો ખાલી કર્યો હવે હું જુના સરનામા અને ફોન નંબર પર મળી શકીશ નહી.
એમના આ કદમની સોશ્યલ મીડિયા પર પ્રશંસા થઇ રહી છે. એક યુજરે લખ્યુ જયાં સરકારી આવાસ કાનૂની મદદથી ખાલી કરાવવામા આવે. આપ ઉદાહરણરૂપ છો.
(10:31 pm IST)