મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

કાશ્મીરમાં ચાર વર્ષ પહેલા થયો હતો દાવો કે જેૈશ-એ-મુહમ્મદ પુરી રીતે ખતમ થઇ ગયુઃ દરેક વખતે આતંકવાદમાં નવો મોડ લાવે છે જૈશ-એ-મુહમ્મદ

જમ્મુઃ કાશ્મીરમાં ચાર વર્ષ પહેલા સેનાની તરફથી કરવામા આવેલ દાવાની સત્યતા આજ પણ શંકાના ઘેરામાં છે જેમા કહેવામા આવ્યુ કે કાશ્મીરથી જૈશ-એ-મુહમ્મદનો સફાયો પુરી રીતે કરી નાખવામા આવ્યો છે. પણ પુલવામા નગરોરા અને પઠાણકોટ એરબેસ પર થયેલ હુમલાના દાવાઓએ જુઠો ઠેરવેલ છે અને આ હુમલાથી આ પણ સત્ય સામે આવ્યુ છે કે જૈશ-એ-મુહમ્મદ દરેક વખતે કાશ્મીરના આતંકવાદમાં નવો મોડ લાવ્યા છે.

જાણકારી માટે ગયા વરસે ૧૪ ફેબ્રુ.એ પુલવામા નાલેથિપોરામાં જૈશ-એ-મુહમ્મદએ આજ સુધીના ભીષણ અને ઘાતક માનવ બોમ હમલાના ત્રણ વરસ પેહલા ૧૪ ફેબ્રુ. ૨૦૧૬ના સેનાએ દાવો કર્યો હતો કે કાશ્મીર ઘાટીમા જૈશ-એ-મુહમ્મદનો પુરી રીતે સફાયો થયો છે. પણ આવુ થયુ નથી આ પણ ભૂલી શકાતુ નથી કે જૈશ-એ-મુહમ્મદએ દરેક વખતે આતંકવાદમા નવો મોડ આપ્યો છે.

(9:41 pm IST)