મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

કોરોનાની ભીષણ રફતારઃ કર્ણાટકમાં ૨૪૮ વ્યકિતઓ આજ કોરોના વાયરસ પોઝીટીવ નોંધાયા

બેંગલુરઃ કર્ણાટક સ્વાસ્થ્ય વિભાગએ બતાવ્યુ કે ૨૪૮ વ્યકિતઓ આજ રાજયમાં કોરોના વાયરસ પોઝીટીવ નોંધાયા છે. રાજયમાં પોઝીટીવ કેસોની સંખ્યા હવે ૨૭૮૧ થઇ ગઇ છે. મરવાવાળાની સંખ્યા ૪૮ છે.

(9:39 pm IST)