મુખ્ય સમાચાર
News of Friday, 29th May 2020

પાકિસ્તાનને કાયમી પદાર્થપાઠ આપવો જરૂરીઃ જલાલાબાદમાં ૨૦ આતંકીઓ તૈયાર કર્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના નાપાક ષડયંત્રનો પદાફાર્શ થયો છેઃ લગભગ ૨૦ આતંકીઓને ભારતમાં ભાંગફોડ માટે જલાલાબાદમાં તાલીમ આપી છે અને હવે આ આતંકીઓ કાશ્મીરમાં ઘુસાડી દેવા મોકાની રાહમાં હોવાનું ઇન્ટેલીજન્સ એજન્સીઓના વર્તુળો કહી રહયા છેઃ એ વાત જાણીતી છે કે કાશ્મીરમાં હુમલા માટે પાકિસ્તાન સતત આતંકીઓ તૈયાર કરવા તાલીમ આપે છે અને તાલીબાનો સાથે તેના તાર જોડાય છે. ગુપ્તચર એજન્સીઓનો રિપોર્ટમાં મોટો વિસ્ફોટ થયો.

(11:45 am IST)