મુખ્ય સમાચાર
News of Wednesday, 29th May 2019

પીએમ મોદીની શપથવિધિમાં મુકેશ અંબાણી, રતન ટાટા અને અદાણી સહિતના ઉધોગપતિઓને આમંત્રણ

અજય પીરામલ, જોન ચેંબર્સ અને બિલ ગેટ્ને પણ આમંત્રણ આપયા

 

નવી દિલ્હી ;આવતીકાલે વડાપ્રધાન મોદીની શપથવિધિની તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે શપથ સમારોહમાં ખેલજગત,બૉલીવુડ અને ઉદ્યોગ જગતની અનેક હસ્તીઓ ઉપસ્થિત રહેશે દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અદાણી અને ટાટા પરિવાર સહિત દુનિયાના અન્ય સેલેબ્રિટીઝને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં અજય પીરામલ, જોન ચેંબર્સ અને બિલ ગેટ્સનો સમાવેશ થાય છે.

 

(12:32 am IST)