મુખ્ય સમાચાર
News of Wednesday, 29th May 2019

સ્વાતંત્ર્ય વીર સાવરકરને ભારત રત્ન એવોર્ડ આપો : ચલણી નોટો ઉપરથી ગાંધીજીનો ફોટો હટાવી સાવરકરનો ફોટો છાપો : સાવરકર જયંતિ નિમિતે હિન્દૂ મહાસભાની માંગ

મુંબઈ : આજ 28 મે ના રોજ સ્વાતંત્ર્ય વીર સાવરકરનો જન્મ દિવસ છે.જે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.આ દિવસે હિન્દૂ મહાસભાએ કરેલી માંગણી મુજબ સાવરકરને ભારત રત્ન એવોર્ડથી નવાજવા જોઈએ તેમજ ચલણી નોટો ઉપરથી ગાંધીજીનો ફોટો હટાવી સાવરકરનો ફોટો છાપવા માંગણી કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:01 am IST)