મુખ્ય સમાચાર
News of Thursday, 29th April 2021

કોરોનાથી ૭૭ ટકા મોત ૧૦ રાજયોમાં

નવી દિલ્હીઃ દેશમાં જેટલા લોકો અત્યાર સુધીમાં સંક્રમીત થયા છે તેમાંથી ૧૬.૪૩ ટકાની સારવાર ચાલી રહી છે. ૮ર.પ૪ ટકા સાજા થઇ ચુકયા છે. પોઝીટીવીટી રેટ, લગભગ ર૧.ર૦ ટકા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, છતીસગઢ, ઉતરપ્રદેશ સહીત ૧૦ રાજયોમાં ૭૭.૩ મોત થયા છે.દરમ્યાન ભારત ખાતેના અમેરીકન દુતાવાસમાં બે વ્યકિતઓના મોત થયા છે. જયારે ૧૦૦ વધારે સંક્રમીત છે. સીએનએનના એક રીપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. દેશમાં અમેરીકાના કુલ ચાર દુતાવાસો છે તેમાંથી એક દિલ્હીમાં છે.

(3:18 pm IST)