News of Monday, 20th August 2018
રાજીવ ગાંધીની જયંતિ પર વીર ભૂમિ પહોંચ્યા રાહુલ, પ્રિયંકા
રોબર્ટ વાડ્રા અને પૂર્વ પીએમ મનમોહન સિંહ, ગુલામ નબી આઝાદ સહિત કોંગ્રેસ નેતાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી :દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જયંતિ પર આજે તેમની સમાધિ સ્થળ વીર ભૂમિ પર સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે પ્રિયંકા ગાંધી વાડ્રા, રોબર્ટ વાડ્રા અને પૂર્વ પ્રધામંત્રી મનમોહન સિંહ, ગુલામ નબી આઝાદ સહિત ઘણા કોંગ્રેસ નેતાઓએ પણ તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.
(12:00 pm IST)