News of Sunday, 28th November 2021
પશ્ચિમ બંગાળના નાદિયામાં માર્ગ અકસ્માતના મૃતકોના પરિવારોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરતા વડાપ્રધાન મોદી : મૃતકો માટે શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પશ્ચિમ બંગાળના નાદિયામાં માર્ગ અકસ્માતને કારણે જીવ ગુમાવનારા લોકોના નજીકના સંબંધીઓ માટે પ્રત્યેકને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 એક્સ-ગ્રેશિયા રકમ આપવાની જાહેરાત કરી છે અને મૃતકો માટે શોક વ્યક્ત કર્યો હતો.
(7:45 pm IST)