મુખ્ય સમાચાર
News of Saturday, 28th November 2020

મહાત્મા ગાંધીની ' કવીટ ઇન્ડિયા ' ચળવળના સાથીદાર સિંગાપોર સ્થિત અમીરઅલી જુમાભોય નું નિધન : 94 વર્ષના હતા

સિંગાપોર : સિંગાપોર સ્થિત વ્યવસાયી અમીરઅલી જુમાભોય નું  નિધન થયું છે.તેઓ 94 વર્ષના હતા.તેમણે ભારતની આઝાદી માટે મહાત્મા ગાંધી દ્વારા ચલાવાયેલી 1942 ની સાલની ચળવળમાં ભાગ લીધો હતો.

સિંગાપોરમાં સ્થાયી થયેલા આ ભારતીય મૂળના વ્યવસાયી અનેક સામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા હતા.તેઓ 4 ચિલ્ડ્રન  ,તથા 11 ગ્રાન્ડ ચિલ્ડ્રન સહીત વિશાળ ચાહક વર્ગને  વિલાપ કરતા છોડી ગયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:57 pm IST)