News of Wednesday, 28th October 2020
ફરીદાબાદ નિકિતા તોમર હત્યાકાંડમાં પીડિત પરિવારને મળ્યા કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ
નવી દિલ્હી : ફરીદાબાદ (હરીયાણા) ના સાંસદ અને કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જરએ નિકિતા તોમર હત્યાકાંડમાં પીડિત પરિવારની મુલાકાત કરી એમણે કહ્યું હું પીડિતાના પરિવારને આશ્વાસન આપવા માંગુ છું. અમે એમની સાથે છીએ અમે જલ્દીથી જલ્દી ન્યાય સુનિશ્ચિત કરશું નિકિતાને તૌસીફનામના યુવકએ ર૬ ઓકટોબરના કોલેજ બહાર ગોળીમારી હતી.
(9:50 pm IST)