મુખ્ય સમાચાર
News of Wednesday, 28th October 2020

ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો પરના પ્રતિબંધને ૩૦ નવેમ્બર સુધી લંબાવ્યો

વિમાનન નિયામક  ડીજીસીએ એ બતાવ્યું કે ભારત આવવાવાળા અને અહીંથી જવાવાળા વાણિજિય કે આંતરરાષ્ટ્રીય ઉડાનો પર કોવિડ-૧૯ મહામારીને ધ્યાને રાખી પ્રતિબંધ ૩૦ નવેમ્બર સુધી લંબાવ્યો છે.  જો કે ડીજીસીએથી અનુમતિ પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય કાર્ગો પરિચાલન અને ઉડાનો પર પહેલાની જેમ આની અસર નહીં પડે ભારતમાં માર્ચથી આંતરરાષ્ટ્રીય ઉડાનો બંધ છે.

(9:49 pm IST)