News of Wednesday, 28th October 2020
આયકર વિભાગની રેડમાં થયો રૂપિયા પ૦૦ કરોડના નકલી બિલિંગ રેકેટનો ખુલાસો
નવી દિલ્હી : આયકર વિભાગએ રૂપિયા પ૦૦ કરોડના નકલી બિલિંગ રેકેટ ચલાવવાળા નેટવર્કથી સંબીંધત લોકોના ૪ર પરિસરો પર છાપોમારી કરી વિભાગએ બતાવ્યું આખા એન્ટ્રી ઓપરેટર્સ મધ્યસ્થો, રોકડ હેંડલરો, લાભાર્થીઓ અને કંપનીઓ પુરા નેટવર્કનો ખુલાસો કરાવાવાળા પુરાવા મળ્યા છે. વિભાગએ કહ્યું છાપેમારીમાં રૂપિયા ર.૩૭ કરોડ રોકડા અને રૂપિયા ર.૮૯ કરોડના આભુષણ પણ મળ્યા છે.
(12:00 am IST)