મુખ્ય સમાચાર
News of Monday, 28th September 2020

એનડીએ ફકત નામનું છેલ્લા ૧૦ વર્ષમાં પીએમએ નથી બોલાવી એક પણ બેઠકઃ અકાલી દલ

બીજેપીના નેતૃત્વવાળા એનડીએને છોડયા પછી શિરોમણી અકાલી દળ પ્રમુખ સુખબીરસિંહ બાદલએ કહ્યું છે કે ગઠબંધનએ વિશ્વસનિયતા ગુમાવી દીધી હતી. એમણે કહ્યું છેલ્લા ૭, ૮, ૧૦ વર્ષથી એનડીએ ફકત નામનું છે. મને છેલ્લા ૧૦ વર્ષમાં એક દિવસ પણ યાદ નથી જયારે પ્રધાનમંત્રીએ એનડીએની બેઠક બોલાવી હોય. બાજપાયીનો સમય ઉચિત સંબંધ હતો.

(11:32 pm IST)