News of Saturday, 28th September 2019
૭મી વખત વધી પાનકાર્ડને આધાર સાથે જોડવાની સમય મર્યાદાઃ ૩૧ ડિસેમ્બર સુધી કરી શકશો લિંક
નાણામંત્રાલયએ બતાવ્યું છે કે પાન (સ્થાયી ખાતા સંખ્યા)ને આધાર સાથે જોડવાની સમય મર્યાદા ૩૦ સપ્ટેમબરથી વધારીને ૩૧ ડિસેમ્બર ર૦૧૯ સુધીની કરી દીધી છે.
આ સાથે જ આ સમય મર્યાદા ૭ મી વખત વધારવામા આવેલ છે. વિસ્તારિત સમસસીમા સુધીમા પાનને આધારથી ન જોડવા પર હાલના કાનૂનોને લઇ પાન પ્રભાવી નહી રહે.
(10:19 pm IST)