News of Saturday, 28th May 2022
સંતો-મહંતોને નમન કરતા નરેન્દ્રભાઇ
રાજકોટઃ આટકોટ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું જંગી મેદની વચ્ચે અભિવાદન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં ભાઇ-બહેનો આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. તો આ સમારંભમાં સંતો-મહંતો સમક્ષ નતમસ્તક ઝુકાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વંદન કર્યુ હતુ.(તસ્વીરઃઅશોક બગથરીયા)
(2:41 pm IST)