News of Monday, 28th May 2018
મૃત્યુના બે દિવસ બાદ પુત્રી આરાધ્યાએ કર્યો માતા ગીતાકપૂરના અંતિમ સંસ્કાર
પાકીઝા ફિલ્મની અભિનેત્રી ગીતા કપૂરની પુત્રી આરાધ્યા અને તેની બહેનોએ મોડીરાત્રે તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો ,ગીતાકપૂરના નિધન બાદ અભિનેત્રીના અંતિમ સંસ્કાર માટે બે દિવસ સુધી પુત્રોની રાહ જોઈ હતી,બે દિવસ બાદ તેના પુત્રો [પહોંચ્યા નહિ પરંતુ તેની પુત્રી આરાધ્યા પોતાના માસા સાથે પહોંચી હતી આરાધ્યા કપૂર પોતાની માતાના અંતિમ સંસ્કાર કરીને ચુપચાપ ચાલી ગઈ હતી
(10:20 pm IST)