News of Monday, 28th May 2018
હરિદ્વારમાં અત્યાધુનિક ઉત્તર પ્રદેશ ટુરીઝમ હાઉસનો શિલાન્યાસ
યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના મુખ્ય મંત્રીઓ યુપી ટુરિઝમ હાઉસનો શિલાન્યાસ કરી રહેલ નજરે પડે છે. હરિદ્વાર ખાતે યોગગુરૂ રામદેવજી પણ નજરે પડે છે.
(3:47 pm IST)