મુખ્ય સમાચાર
News of Monday, 28th May 2018

નહેરૂજીને પૂણ્‍યતિથીએ સુંદર ટ્‍વીટ કરાયું

તા.૨૮: ગઇકાલે જવાહરલાલ નહેરૂની પૂણ્‍યતિથીએ ટ્‍વીટર ઉપર ‘‘ટ્રોલ-મોદી'' ટ્‍વીટર એકાઉન્‍ટ ઉપર ધ્‍યાનાકર્ષક ટ્‍વીટ નરેન્‍દ્રભાઇના મોઢે બોલાતું હોય એ રીતે મુકવામાં આવ્‍યું છે. જેમાં શ્રી મોદી બોલતા હોય તે રીતે લખાયું છેકે ‘‘નહેરૂજીની પૂણ્‍યતિથીએ તેમને શ્રધ્‍ધાંજલિ.. જબ તક ઝીન્‍દા થે દેશકે કામ આયે, ઓૈર મરને કે બાદ મેરે કામ આયે. વ્‍હોટ એ લીડર!''

(10:25 am IST)