News of Saturday, 28th March 2020
ગુજરાતમાં કોરોનાએ ૪થો જીવ લીધોઃ અમદાવાદમાં ૪૬ વર્ષની મહિલાનું મૃત્યુઃ ગુજરાતમાં મોતનો આંકડો ૪ થયો
આજે બપોરે અમદાવાદમાં કોરોનાથી વધુ એકનું મોત નથયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાથી મોતનો આંક ર થયો છે, અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નથયું છે. ૪૬ વર્ષિય આ મહિલાને ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર પણ હતું. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને લઇ ૪ મોત થયા છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાના કુલ ૫૪ કેસ થયા છે
(4:05 pm IST)