News of Saturday, 28th March 2020
રામાયણ બાદ મહાભારતનું પણ દુરદર્શન ઉપર ટેલીકાસ્ટ શરૂ
રામાયણ સવારે ૯ અને રાત્રે ૯: મહાભારત બપોરે ૧૨ અને સાંજે ૭
દુરદર્શનની લોકોને વધુ એક ભેટઃ આજથી ડીડી ભારતી ઉપર મહાભારત પણ પ્રસારીત કરાશેઃ બપોરે ૧૨ વાગ્યે તથા સાંજે ૭ વાગ્યે દરરોજ બે વાર પ્રસારણ થશેઃ રામાયણનો પ્રસારણ સમય સવારે ૯ અને રાત્રે ૯ વાગ્યે છેઃ કોરોનાના આંતકથી લોકો ભયભીત ન બને તે મોટે આ સુપ્રસિધ્ધ સિરીયલો ચાલુ કરાયાની ચર્ચા
(11:49 am IST)