મુખ્ય સમાચાર
News of Saturday, 28th March 2020

રામાયણ બાદ મહાભારતનું પણ દુરદર્શન ઉપર ટેલીકાસ્ટ શરૂ

રામાયણ સવારે ૯ અને રાત્રે ૯: મહાભારત બપોરે ૧૨ અને સાંજે ૭

દુરદર્શનની લોકોને વધુ એક ભેટઃ  આજથી ડીડી ભારતી ઉપર મહાભારત પણ પ્રસારીત  કરાશેઃ બપોરે ૧૨ વાગ્યે તથા સાંજે ૭ વાગ્યે દરરોજ બે વાર પ્રસારણ થશેઃ રામાયણનો પ્રસારણ સમય સવારે ૯ અને રાત્રે ૯ વાગ્યે છેઃ કોરોનાના આંતકથી લોકો ભયભીત ન બને તે મોટે આ સુપ્રસિધ્ધ સિરીયલો ચાલુ કરાયાની ચર્ચા

(11:49 am IST)