મુખ્ય સમાચાર
News of Thursday, 28th February 2019

પ્રયાગરાજઃ વાયુ સેનાના વિંગ કમાન્ડરએ ગોળી મારી આત્મહત્યા કરી

પ્રયાગરાજ( ઉતરપ્રદેશ) પોલીસના જણાવ્યા મુજબ બખરોલીમા આવેલ એરફોર્સ સ્ટેશનમાં વાયુસેનાની સેન્ટ્રલ કમાન્ડના જનસંપર્ક અધિકારી ( પીઆરઓ ) વિંગ કમાન્ડર અરવિંદ સિન્હાએ ગોળી મારી આત્મહત્યા કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે  શરૂઆતી તપાસ ખાનગી કારણોથી સિન્હા તનાવમા હોવાની તરફ ઇશારો કરી રહી છે. પોલીસને સ્યૂસાઇડ નોટ મળી છે.

(12:09 am IST)