News of Thursday, 28th February 2019
પ્રયાગરાજઃ વાયુ સેનાના વિંગ કમાન્ડરએ ગોળી મારી આત્મહત્યા કરી
પ્રયાગરાજ( ઉતરપ્રદેશ) પોલીસના જણાવ્યા મુજબ બખરોલીમા આવેલ એરફોર્સ સ્ટેશનમાં વાયુસેનાની સેન્ટ્રલ કમાન્ડના જનસંપર્ક અધિકારી ( પીઆરઓ ) વિંગ કમાન્ડર અરવિંદ સિન્હાએ ગોળી મારી આત્મહત્યા કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શરૂઆતી તપાસ ખાનગી કારણોથી સિન્હા તનાવમા હોવાની તરફ ઇશારો કરી રહી છે. પોલીસને સ્યૂસાઇડ નોટ મળી છે.
(12:09 am IST)