News of Thursday, 28th February 2019
અભિનંદન સહી સલામત પાછો આવે ત્યાં સુધી મોદી રાજકીય ગતિવિધિ બંધ રાખે : ઓમર અબ્દુલ્લા
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જયાં સુધી એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન સહી સલામત પાછા ફરે નહિં ત્યાં સુધી તેમની તમામ રાજકીય પ્રવૃતિઓ બંધ કરી દેવી જોઈએ : જયારે આપણો પાયલોટ પાકિસ્તાનની કેદમાં હોય ત્યારે દેશના કરદાતાઓના નાણા રાજકીય ભાષણો માટે વાપરવા જોઈએ નહિં
(11:48 am IST)