News of Thursday, 28th February 2019
જમ્મુ કશ્મીર : એમઆઇ-૧૭ ચોપર ક્રેશમા઼ ૬ ભારતીય વાયુસૈનિકો સહીત ૭ ના મોત
જમ્મુ-કશ્મીરમાં બુધવાર સવારે લગભગ ૧૦ વાગ્યે ટેકનીકલ કારણોસરથી દુર્ઘટનાગ્રસ્ત થયેલ વાયુસેનાના એમઆઇ-૧૭ ચોપરના કારણે હજુ સુધીમા ૭ લોકોના મોતના સમાચાર છે. આ દુર્ધટનામા ૬ વાયુ સૈનિકો ના મોતના સમાચાર છે જયારે એક સ્થાનીય નાગરીકનુ પણ મોત થયુ છે. જેની ઓળખ કિફાયત હુસેન થઇ છે.
(12:00 am IST)