News of Thursday, 28th February 2019
એર સ્ટ્રાઇકના દિવસે જ જન્મેલ નવજાતનુ નામ મિરાજસિંહ રાઠોઠ રાખ્યુ
રાજસ્થાનમા નાગોરમાં એક દંપતિએ ભારતીય વાયુસેનાના મિરાજ વિમાનો દ્વારા પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ પર કરવામા આવેલ એર સ્ટ્રાઇકના દિવસ મંગળવારે જન્મેલ પોતાના બાળકનુ નામ મિરાજસિંહ રાઠોડ રાખ્યુ છે. નવજાતના પરિવારના અધિકતર સદસ્યો સેનામા છે.
(12:00 am IST)